૨૪ ‘સોનેરી’ જનિન તત્ત્વો આપને ધનવાન બનાવી શકે

Wednesday 27th March 2019 02:51 EDT
 

લંડનઃ તમારો પગાર તમારા બોસની સાથે સાથે તમારા ડીએનએ પર પણ આધાર રાખે છે. વૈજ્ઞાનિકોએ એવા ૨૪ જનિન તત્ત્વો શોધી કાઢ્યા છે જે તમે ધનવાન થશો કે ગરીબ, તે નિશ્ચિત કરે છે.

તેમણે જે પરિવારની આવક એક લાખ પાઉન્ડ અથવા તેનાથી વધારે હોય તેઓ ગરીબ લોકો કરતાં કઈ બાબતે બહુ જુદા પડે છે તે શોધી કાઢવા માટે ૨૮૬,૦૦૦થી વધુ બ્રિટિશર્સના રંગસૂત્રોની ચકાસણી કરી હતી. આ ૨૪ ‘સોનેરી’ જનિન તત્ત્વોનો વ્યક્તિની બુદ્ધિમત્તા અને રોગ પ્રતિકારક પદ્ધતિ, સ્નાયુઓ અને હૃદયની શક્તિ પર પ્રભાવ પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter