આરાધ્યા રણબીરને પાપા સમજી

Wednesday 26th October 2016 09:16 EDT
 
 

મુંબઈઃ ઐશ્વર્યા રાયે એક મેગિઝનના ફોટોશૂટ દરમિયાન તાજેતરમાં જણાવ્યું કે, તેની અને અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યા એક દિવસ અચાનક રણબીર કપૂર પાસે જઈને તેને વળગી પડી. પછીથી ખબર પડી કે રણબીરે અભિષેક જેવું જેકેટ અને કેપ પહેર્યાં હતાં એટલે આરાધ્યાને લાગ્યું કે રણબીર અભિષેક છે. ઐશ્વર્યાએ જણાવ્યા મુજબ, આરાધ્યા સાથે રણબીરને પણ મજા પડી હતી અને આરાધ્યાએ રણબીરને ઘણા હસીમજાક વાળા સવાલજવાબ પૂછી નાંખ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter