વલ્લભભાઈ તો તેને રે કહીએ જે પીડ દેશની જાણતા રેખેડા જિલ્લાના કરમસદ ગામો સુપુતની જનની ધન્ય રે
બાહોશ વકીલનો ધંધો છોડી, સ્વતંત્રતા કાજે લડ્યા રે
એવું સાંભળેલું સરદારની વાણી લોખંડી રે
અસંખ્ય રજવાડાને જોડી દઈને ઈતિહાસ અનેરો સર્જેલો રે
વડા પ્રધાન જો બન્યા હોત તો કાશ્મીરનો પ્રશ્ર ઉકેલાત રે
દાખલો એમનો લઈને હવે તો રાજકારણીઓ સુધરે જી રે
દેશનું હિત હૈયે રાખીએ એવું ઈચ્છીએ રે
બાહોશ વકીલનો ધંધો છોડી, સ્વતંત્રતા કાજે લડ્યા રે
એવું સાંભળેલું સરદારની વાણી લોખંડી રે
અસંખ્ય રજવાડાને જોડી દઈને ઈતિહાસ અનેરો સર્જેલો રે
વડા પ્રધાન જો બન્યા હોત તો કાશ્મીરનો પ્રશ્ર ઉકેલાત રે
દાખલો એમનો લઈને હવે તો રાજકારણીઓ સુધરે જી રે
દેશનું હિત હૈયે રાખીએ એવું ઈચ્છીએ રે