બદરીનાથ ધામમાં શ્રદ્ધાળુઓની ભીડ ઊમટી

Wednesday 01st October 2025 07:06 EDT
 
 

ચાર ધામ યાત્રાના પ્રમુખ તીર્થસ્થાન બદરીનાથ ધામ ખાતે શારદીય નવરાત્રિના પર્વ દરમિયાન દર્શનાર્થીઓની ભારે ભીડ ઊમટી રહી છે. ચારધામ યાત્રા ધીમે-ધીમે સમાપન તરફ આગળ વધી રહી છે ત્યારે પણ ભાવિકોની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter