મહંત સ્વામી દ્વારા 100 કિલોથી વધુ શાકનો શાકોત્સવ યોજાયો

Thursday 27th November 2025 04:38 EST
 
 

બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના વડા પ.પૂ. મહંત સ્વામી દ્વારા શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાકોત્સવમાં 100 કિલોથી વધારે શાકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શાકોત્સવ બાદ દર્શનાર્થે આવેલા તમામ હરિભક્તો પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter