મહાત્મા ગાંધીના નિર્વાણદિને પાર્લામેન્ટ સ્ક્વેરમાં પ્રતિમાને પુષ્પાંજલિ

Tuesday 06th February 2024 12:31 EST
 
 

 લંડનઃ ભારતીય હાઈ કમિશન દ્વારા ગાંધી નિર્વાણદિન 30 જાન્યુઆરી, 2024ના રોજ લંડનમાં પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે રાષ્ટ્રપિતાની પ્રતિમાને પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી, બાંગલાદેશના યુકેસ્થિત હાઈ કમિશનર સઈદા મુના તનસીમ, લોર્ડ મેઘનાદ દેસાઈ, લોર્ડ કુલવીર રાંગેર, સાંસદો વેલેરી વાઝ, લિઝ કેન્ડાલ, કેથેરાઈન વેસ્ટ અને બોબ બ્લેકમેન તેમજ ભારતીય હાઈ કમિશનના સભ્યો અને ભારતીય કોમ્યુનિટીના સભ્યોએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter