મોદી અને હિરાબાની ૮૨ x ૮૨ ફૂટની રંગોળી

Thursday 23rd September 2021 15:07 EDT
 
 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ૧૭ સપ્ટેમ્બરે ૭૧મો જન્મદિન હતો તે પ્રસંગે આ લોકલાડીલા નેતાની દેશભરમાં વિવિધ પ્રકારે ઉજવણી કરાઇ હતી. આ દિવસે મધ્ય પ્રદેશના ઇન્દોરમાં તેમને માતા હીરાબા સાથે દર્શાવતી ૮૨ બાય ૮૨ ફૂટની વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી હતી. દેશમાં આ દિવસે ક્યાંક મીઠાઇ વહેંચાઇ હતી તો ક્યાંક સમાજસેવાના કાર્યો હાથ ધરાયા હતા. આ દિવસે ભારતમાં એક જ દિવસમાં ૨.૫ કરોડ લોકોને કોરોના વેક્સિન આપીને અનોખો વિશ્વવિક્રમ રચાયો હતો.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter