નાઇજિરિયાઃ બોકોહરામ દ્વારા ૨૩ની હત્યા

Wednesday 31st July 2019 07:48 EDT
 

કાનો: નાઇજિરિયાના બોર્નો રાજ્યમાં બોકોહરામના આતંકીઓએ ૨૩ લોકોની હત્યા કરી નાંખી હતી. માર્યા ગયેલા લોકો કોઈ સંબંધીની અંતિમિવિધિથી પાછા ફરી રહ્યાં હતાં. સ્થાનિક મીડિયા મુજબ ત્રણ બાઈક પર આવેલા હુમલાખોરોએ ભીડ પર અંધાધૂંધ ગોળીબાર કરી દીધો હતો. તેના બાદ ફરાર થઈ ગયા હતા. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter