યમનમાં હવાઇ હુમલામાં ૧૦૦થી પણ વધારે લોકોનાં મોત

Wednesday 04th September 2019 08:51 EDT
 

સાનાઃ રવિવારે યમનના થામારમાં આવેલી એક જેલને નિશાન બનાવી એરસ્ટ્રાઈક કરી છે. જેમાં ૧૦૦થી પણ વધારે લોકોનાં મોત થયાં છે. તો કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. આ વર્ષમાં વિદ્રોહીઓ સામે કરાયેલી આ સૌથી મોટી કાર્યવાહી છે.યમનમાં સરકાર સમર્થિત સેના અને વિદ્રોહી વચ્ચે સતત સંઘર્ષ ચાલુ છે. આ વિદ્રોહીઓ વિરોધ ચાલતા સેનાના અભિયાનમાં અનેક વિદ્રોહીઓના મોત થયાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter