સાઉદીમાં ૪૫ ભારતીયો પગાર વિના ફસાયા

Thursday 27th November 2014 07:59 EST
 

જેદ્દાહસ્થિત ભારતીય કોન્સ્યુલ રાજ કુમારે જણાવ્યું હતું કે, ‘અમે આ મુદ્દે પ્રાયોજક કંપનીઓ સાથે ચર્ચા કરી રહ્યા છીએ, તેઓ અહીંથી કામદારોની અંતિમ રવાનગી માટે વ્યવસ્થા કરી રહ્યા છે. અમે અમારાથી બનતા તમામ શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં આ પ્રકરણ ઉકેલાઈ જશે. અમે કામદારો અને કંપનીના સંપર્કમાં છીએ અને કામદારોને તેમના કેમ્પમાં ભોજન પૂરું પાડવાની વ્યવસ્થા કરી છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter