એરલાઇન મૃતકોની ઓળખ પ્રક્રિયામાં સામેલ નહોતીઃ એર ઇન્ડિયા

Tuesday 29th July 2025 11:00 EDT
 

લંડનઃ એર ઇન્ડિયાએ આ અહેવાલો પર કોઇ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો પરંતુ નામ નહીં આપવાની શરતે એરલાઇન્સના અધિકારીએ જણાવ્યું હતું કે, મૃતદેહોની ઓળખ પ્રક્રિયામાં એર ઇન્ડિયા સામેલ નહોતી. આ સમગ્ર પ્રક્રિયા હોસ્પિટલ દ્વારા કરાઇ હતી. અમદાવાદની સિવિલ હોસ્પિટલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, તમામ પ્રક્રિયા વૈજ્ઞાનિક ધોરણે કરાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter