નિવૃત્તિમાં પેન્શન્સનું વેચાણ કરોઃ સ્ટીવ વેબ

Friday 16th January 2015 08:02 EST
 

જોકે, જેઓ નિવૃત્ત થઈ ગયા છે અને પેન્શન મેળવી રહ્યાં છે તેઓ મૃત્યુ પામે ત્યાં સુધી પેન્શનનો અધિકાર ધરાવતા હોવાથી આશરે પાંચ મિલિયન વર્તમાન પેન્શનરોને આ સુધારાનો લાભ મળે તેમ નથી. જોકે, પેન્શન્સ મિનિસ્ટર આ સ્થિતિ બદલવા માગે છે. વર્તમાન પેન્શનરો પણ એન્યુઈટીઝ નામે ઓળખાતી આજીવન વાર્ષિક આવકને નિવૃત્તિ પછી કોઈ પણ સમયે વેચી શકે તેવી વ્યવસ્થા લાવવા માગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter