પ્રોટોકોલ અને ટેકનીકલ જરૂરીયાત મુજબ જ ઓળખ પ્રક્રિયા કરાઇઃ ભારતીય વિદેશ મંત્રાલય

Tuesday 29th July 2025 10:59 EDT
 

લંડનઃ ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, તમામ મૃતદેહ અને અવશેષો પર સંપુર્ણ વ્યાવસાયિક રીતે પ્રક્રિયાઓ કરી હતી. અમે આ અંગેના મીડિયા રિપોર્ટ જોયાં છે અને અમે બ્રિટિશ સત્તાવાળાઓ સાથે મળીને આ મુદ્દા પર કામ કરી રહ્યાં છીએ. મૃતદેહો અને અવશેષોની ઓળખ પ્રક્રિયા સંબંધિત સત્તાવાળાઓ દ્વારા સ્થાપિત પ્રોટોકોલ અને ટેકનીકલ જરૂરીયાત પ્રમાણે કરાઇ હતી.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter