પયગમ્બરની જન્મજયંતીએ ગુલાબના ફુલ વહેંચાયા

Friday 16th January 2015 09:10 EST
 
 

નક્શબંદી અર્શાદી સંગઠનના યુવા સભ્યો ગુલાબના ૩૫૦ ફુલના વિતરણ માટે એકત્ર થયા હતા. પયગમ્બરની જન્મજયંતીની ઉજવણી તેમ જ ઈસ્લામ વિશે મીડિયામાં નકારાત્મક છબીને પડકારના ભાગરૂપે શહેરમાં આ પ્રકારનો પ્રથમ કાર્યક્રમ યોજાયો હતો. એસોસિયેશનના સભ્ય એહસાન અહમદે જણાવ્યું હતું કે અમે શાંતિ અને પ્રેમ તેમ જ આપણી કોમ્યુનિટી વચ્ચે પૂલ નિર્માણની ઈસ્લામની સાચી લાક્ષણિકતાનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. ગુલાબ પ્રેમ, કરુણા અને શાંતિનું આંતરરાષ્ટ્રીય પ્રતીક છે. લોકોને પણ ગુલાબ વિતરણનો આ વિચાર ગમ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter