નકુરુ લોહાણા મહાજન દ્વારા શ્રાવણભક્તિ

Wednesday 02nd September 2026 07:20 EDT
 
 

નકુરુ લોહાણા મહાજનના સભ્યોએ સાથે મળીને પવિત્ર શ્રાવણ મહિનામાં ભક્તિભાવપૂર્વક અભિષેક કાર્યક્રમને ઉજવ્યો હતો. ભક્તજનો ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરવા સંપૂર્ણ આસ્થા અને આદરસહ પ્રાર્થનામાં સામેલ થયા હતા. આધ્યાત્મિક મેળાવડામાં ભજન-કીર્તન થકી વાતાવરણમાં સમર્પણ અને એકતાનો માહોલ સર્જાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter