નાગ્રેચા પરિવારની વિક્રમજનક સખાવત

Wednesday 26th November 2025 04:03 EST
 
 

લંડનસ્થિત લોહાણા કૂળના ઉદારમના શ્રેષ્ઠી હસુભાઇ બચુભાઇ નાગ્રેચાએ વડીલ બંધુ સ્વ. વિનુભાઇની સ્મૃતિમાં માનવ કલ્યાણ અર્થે 10 મિલિયન પાઉન્ડ
(રૂ. 108 કરોડ)નું દાન આપી ઇતિહાસ રચ્યો છે. (વિશેષ અહેવાલઃ પાન - 17)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter