પ.પૂ. મહંત સ્વામીની નિશ્રામાં યોગ દિવસ

Wednesday 24th June 2026 05:41 EDT
 
 

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલમાં બોટાદ તાલુકાના સારંગપુર ખાતે વિચરણ કરી રહ્યા છે. દરરોજ તેમના દર્શન-પ્રવચનનો લ્હાવો લઇ રહેલા સાધુસંતો અને હરિભક્તોએ 21મીએ સ્વામીશ્રીની નિશ્રામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter