પૂ. મહંત સ્વામી મહારાજનું સાળંગપુર વિચરણ

Friday 17th July 2026 06:00 EDT
 
 

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી મહારાજ હાલ બોટાદ તાલુકાના સાળંગપુર ખાતે વિચરણ કરી રહ્યા છે. આ દરમિયાન સત્સંગ સભામાં એકચિત્તે સાધના મંત્ર તથા પ્રાર્થના સાંભળી રહેલા પૂ. મહંત સ્વામી મહારાજ અને સ્વામીશ્રીના પૂજા દર્શન કરી રહેલા યુવા સાધુઓ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter