સુરત વિચરણ દરમિયાન ભક્તિમાં લીન પ.પૂ. મહંત સ્વામી મહારાજ. ભાવનગર વિચરણ બાદ હીરાનગરીમાં પધારેલા મહંત સ્વામીના દર્શન અને આશીર્વચનનો લાભ લેવા દરરોજ હરિભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.