વિલ્સડન સ્વામિનારાયણ મંદિરમાં તુલસી વિવાહ યોજાયો

Tuesday 24th November 2015 09:38 EST
 
 

લંડનના વિલ્સડન સ્વામિનારાયણ મંદિરમાં રવિવાર તા. ૨૨-૧૧-૧૫ના રોજ તુલસી વિવાહનું ધામધૂમપુર્વક આયોજન કરાયું હતું. આ પ્રસંગે હજાર કરતા વધુ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને અસલ લગ્ન પ્રસંગની જેમ જ સવારે ચા નાસ્તો અને બપોરે ફળાહાર સહિત ભોજન પિરસવામાં આવ્યું હતું. વરપક્ષે હરિજી પરબત સાપરીયા અને તુલસી માતા પક્ષે પ્રવિણ શિવજી વેકરિયાએ સેવા આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter