BAPS ચેરીટી દ્વારા ભોજન-રાહત સામગ્રીનું વિતરણ

Wednesday 20th May 2020 01:05 EDT
 
 

લંડનઃ BAPS શ્રી સ્વામિનારાય સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. BAPS દ્વારા સમગ્ર વિશ્વમાં જુદા જુદા સ્થળે કોરોના વાઇરસ કોવિડ-19 મહામારી વચ્ચે બાપ્સ ચેરીટી દ્વારા ગરમ ભોજન તથા રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter