અમદાવાદના શાહીબાગ મંદિરે પૂ. મહંત સ્વામીની પધરામણી

Wednesday 08th June 2022 16:39 EDT
 
 

પ.પૂ. મહંતસ્વામી મહારાજનું અમદાવાદના શાહીબાગ મંદિર ખાતે આગમન થતા મોટી સંખ્યામાં હરિભક્તો દર્શન માટે પહોંચ્યા હતા. આ સાથે મંદિર સ્વામિનારાણ ભગવાનને ૧૫૦૦ કિલો કેરીનો ખાસ શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં કેરીની 70થી વધુ જાતોને ધરાવવામાં આવી હતી. આ તમામ કેરી બાદમાં હરિભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવી હતી. પૂ. મહંતસ્વામીના આગમનના પગલે મંદિરમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter