આપણા અતિથી: ચંદ્રેશ બાપુ અને મીનાબેન નિરંજની

Tuesday 21st April 2015 14:38 EDT
 

સૌરાષ્ટ્રના મોવીયા ખાતે આવેલા શ્રી સંતોષી માતાજી મંદિરના મહંત શ્રી ચંદ્રેશ બાપુ નિરંજની અને તેમના પત્ની (પૂજારણ) મીનાબેન નિરંજની યુકેની મુલાકાતે પધાર્યા છે. તેઅો લંડન અને અન્ય શહેરોમાં તેમના અનુયાયીઅોને મળશે તેમજ સંતોષી માતાજીની પૂજા તથા દર્શનનો લાભ આપશે. તેઅો યુકેમાં શ્રી બાબુભાઇ અને નલિનીબેન કટારીયાના મહેમાન છે અને તા. ૨૬-૭-૧૫ સુધી યુકેમાં રોકાશે. સંપર્ક: 07466 652 846અથવા જુઅો જાહેરાત પાન નં. ૧૯.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter