દુબઇમાં બીએપીએસ મંદિર 18 ફેબ્રુઆરીએ ખુલ્લું મુકાશે

Saturday 02nd December 2023 04:47 EST
 
 

અમદાવાદ: મુસ્લિમ દેશમાં પહેલી વાર સ્વામીનારાયણ મંદિર આકાર લઈ રહ્યું છે. 2018માં આ મંદિરનો શિલાન્યાસ થયો હતો અને હવે 6 વર્ષ બાદ મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાશે. મંદિરનું કાર્ય 80 ટકા જેટલું પૂર્ણ થઇ ગયું છે. અબુધાબીમાં આકાર લઇ રહેલા બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)ના આ ભવ્યાતિભવ્ય મંદિરનું કામ 80 ટકા પૂર્ણ થઇ ગયું છે. મંદિરના દ્વાર 14 ફેબ્રુઆરી 2024થી ભક્તો માટે ખુલ્લા મૂકાઇ જશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter