નકુરુ લોહાણા મહાજન દ્વારા જન્માષ્ટમીની ઉજવણી

Wednesday 09th September 2026 07:02 EDT
 
 

નકુરુઃ નકુરુ લોહાણા મહાજન દ્વારા 4 સપ્ટેમ્બર 2026ના રોજ નકુરુના રઘુવંશ હોલ ખાતે આનંદ અને ઉત્સાહ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રીકૃષ્ણના જન્મ નિમિત્તે કોમ્યુનિટીના સભ્યો હુંફાળા અને ભક્તિસભર વાતાવરણમાં એકત્ર થયા હતા. આ ઉજવણીએ પરિવારો અને ભાવિકોને અરસપરસ મળવાની, ધાર્મિક પરંપરાઓના જતન અને જન્માષ્ટમીની આનંદી અને ઉત્સાહી ભાવનામાં સહભાગી બનવાની અનોખી તક પુરી પાડી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter