પ.પૂ. અવધેશાનંદગીરીજી મહારાજ સાથે દિવ્ય સત્સંગ

Thursday 06th August 2026 07:41 EDT
 
 

સમન્વય પરિવાર લંડનના ઉપક્રમે જૂના પીઠાધિશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદગીરીજી મહારાજ સાથે દિવ્ય સત્સંગ 9 ઓગસ્ટના રોજ. બપોરે 3.00 વાગ્યે સંકિર્તન, સાંજે 4.00થી 6.00 પૂજ્ય આચાર્યજી સાથે સત્સંગ અને સાંજે 6.00 વાગ્યાથી ભોજન પ્રસાદમ્ (સ્થળઃ શ્રી કડવા પાટીદાર સેન્ટર, કેન્મોર એવન્યુ, હેરો - HA3 8LU) કાર્યક્રમ માટે નામ નોંધાવવાની છેલ્લી તારીખ 6 ઓગસ્ટ. વધુ વિગત માટે સંપર્કઃ 7985 531854 / 7404 968297 અથવા જૂઓ વેબસાઇટઃ www.prabhupremisangh.org / www.avdheshanandgmission.org


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter