પૂ. મહંત સ્વામીની નિશ્રામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

Wednesday 19th August 2026 06:02 EDT
 
 

અમદાવાદમાં શાહીબાગ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે 15 ઓગસ્ટે પ.પૂ. મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં ભારતનો 80મો સ્વતંત્રતા દિન ઉત્સાહભેર મનાવાયો હતો. રાષ્ટ્રગૌરવ અને સૌ ભારતીયોની સુખાકારીની મંગલ પ્રાર્થના સાથે​ પ.પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ઉજવાયેલાં આ પર્વમાં ઉપસ્થિત સૌ કોઈએ રાષ્ટ્ર પ્રત્યે અસ્મિતાની અનોખી ઊર્જા અનુભવી હતી. પ.પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ઉજવાયેલાં સ્વતંત્રતા પર્વે 15 હજાર કરતાં વધુ  હરિભક્તો જોડાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter