પૂજ્ય ગુરૂદેવ રાકેશજીના આદ્યાત્મિક પ્રવચનોમાં ઉમટ્યું જનસેલાબ

Saturday 28th June 2025 11:25 EDT
 
 

શ્રીમદ્ રાજચંદ્ર મીશન ધરમપુરના આદ્યાત્મિક ચેતનાના પ્રચારક પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીના વચનામૃત/વ્યાખ્યાનનો કાર્યક્રમ લંડનના હેરો લેઝર સેન્ટર ખાતે તા. ૨૦-૨૧ જુનના રોજ યોજવામાં આવેલ જેના વિષયો હતા: “તમારી ભક્તિમાં મીઠું ઉમેરો” - Add Salt to your devotion અને “તમારા સંબંધોમાં મીઠાશ ઉમેરો” - Add to Sugar in relationship. આ બન્ને દિવસોએ ભાવિકોની ભરચક (લગભગ ૨૦૦૦) હાજરીએ એનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. લંડન બાદ ગુરૂજીના માંચેસ્ટરના કાર્યક્રમ યોજાયેલ છે. આ બન્ને કાર્યક્રમોના સચિત્ર અહેવાલ માટે જુઓ આગામી ગુજરાત સમાચારનો અંક.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter