મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પતંગનો શણગાર

Wednesday 19th January 2022 05:18 EST
 
 

શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી તથા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાની મૂર્તિ આગળ પતંગનો શણગાર કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter