માયાદીપકના સૂરિલા કંઠે સ્વરાંજલિ

Wednesday 16th September 2026 06:23 EDT
 
 

લેસ્ટરમાં આવેલી શ્રીજી ધામ હવેલી ખાતે જાણીતા ગાયિકા માયાદીપકનો સ્વરાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગની તસવીરમાં માયાબહેન સાથે કલાકારો અને ટ્રસ્ટીઓ (ડાબેથી) મિનેશભાઇ, મનીષભાઇ, ભાર્ગવભાઇ, કિરીટભાઇ, પ્રવીણભાઇ મજિઠિયા, શશીભાઇ, માયાબહેન, પરેશભાઇ, ચંદ્રેશભાઇ અને હિતેષભાઇ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter