વૈશ્વિક તીર્થયાત્રાના 50 વર્ષ

Thursday 15th June 2023 14:47 EDT
 
 

અનુપમ મિશનના આધ્યાત્મિક વડા ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજી 11 જૂનના રોજ લંડન પધાર્યા છે. 18 જૂનના રોજ અનુપમ મિશન ખાતે સાહેબજીની દિવ્ય ઉપસ્થિતિમાં વૈશ્વિક તીર્થયાત્રાના 50 વર્ષના સીમાચિહ્નરૂપ પ્રસંગની ઉજવણી કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter