અનુપમ મિશનના આધ્યાત્મિક વડા ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજી 11 જૂનના રોજ લંડન પધાર્યા છે. 18 જૂનના રોજ અનુપમ મિશન ખાતે સાહેબજીની દિવ્ય ઉપસ્થિતિમાં વૈશ્વિક તીર્થયાત્રાના 50 વર્ષના સીમાચિહ્નરૂપ પ્રસંગની ઉજવણી કરાશે.
અનુપમ મિશનના આધ્યાત્મિક વડા ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજી 11 જૂનના રોજ લંડન પધાર્યા છે. 18 જૂનના રોજ અનુપમ મિશન ખાતે સાહેબજીની દિવ્ય ઉપસ્થિતિમાં વૈશ્વિક તીર્થયાત્રાના 50 વર્ષના સીમાચિહ્નરૂપ પ્રસંગની ઉજવણી કરાશે.