શ્રી સનાતન મંદિર-ક્રોલીના પાટોત્સવમાં પૂ. ભાઇ શ્રી પધારશે

Tuesday 14th July 2015 13:44 EDT
 
 

ગુર્જર હિન્દુ યુિનયન-ક્રોલી સંચાલિત શ્રી સનાતન હિન્દુ મંદિર (એપલ ટ્રી સેન્ટર)ની પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂરાં થતાં હોવાથી મંદિરનો ભવ્ય પાટોત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે વિખ્યાત ભાગવતાચાર્ય પૂ.ભાઇશ્રી તા. ૮ અોગષ્ટના રોજ ક્રોલીના શ્રી સનાતન મંદિરમાં પધારી રહ્યા છે. અા પ્રસંગે સવારે પૂ.ભાઇશ્રીની ઉપસ્થિતિમાં હનુમાન ચાલીસા થશે ત્યારબાદ પૂ.ભાઇશ્રીનું સ્વાગત, અારતી અને ૧૦-૩૦ થી ૧૧-૩૦ પૂ.ભાઇનું પ્રવચન, અાશીર્વચન અને પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ રાખવામાં અાવ્યો છે. બપોરે ૧૨ વાગ્યે રાજભોગ અારતી બાદ મહાપ્રસાદ. વધુ વિગત માટે જુઅો જાહેરાત અથવા સંપર્ક ભરતભાઇ 07967 339 790


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter