શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરના પરિસરમાં કલાત્મક રંગોળી

Wednesday 03rd November 2021 07:37 EDT
 
 

શ્રી સ્વામિનારાયણ મંદિર ગાદી સુવર્ણ મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરના પરિસરમાં આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજની પ્રેરણાથી દીપાવલિ નિમિત્તે કલાત્મક રંગોળી કરવામાં આવી છે. તેમાં ૬૦ ફૂટનો તિલક – ચાંદલો, વેક્સિન આપવામાં જે સો કરોડનો આંક પાર કર્યો છે તે દર્શાવવા ઈન્જેક્શનની પ્રતિકૃતિ છે. વધુમાં સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવનો લોગો તેમજ ૫૦ ફૂટ X ૭૫ ફૂટના લંબચોરસમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો ટેબ્લો પણ દર્શાવેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter