સંસ્થા સમાચાર

Wednesday 19th May 2021 06:07 EDT
 

- બાલમ શ્રીનાથજી હવેલીમાં આંબા ઉત્સવ   
બાલમ મંદિર દ્વારા આગામી ૨૩.૦૫.૨૦૨૧ને રવિવારે બપોરે ૧૨ વાગે શ્રી વ્રજરાજ કુમાર મહોદયશ્રીની ઉપસ્થિતિમાં આંબા ઉત્સવનું આયોજન કરાયું છે. ન્યોછાવર માટે  કેરીના ૧ બોક્સના £21અને બે કેરીના £5 છે.
સંપર્ક. દેવયાનીબેન પટેલ - 07929165395


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter