બોચાસણવાસી શ્રી સ્વામિનારાયણ અક્ષરપુરુષોત્તમ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલ બોટાદ તાલુકાના સારંગપુર ખાતે વિચરણ કરી રહ્યા છે. આ દરમિયાન 31 મેના રોજ તેમની પાવન નિશ્રામાં ગુરુહરિ પ્રસન્નતા મહાયાગ યોજાયો હતો જેમાં હરિભક્તો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


