અગ્રણી સામાજસેવક વેણીલાલ વાઘેલાનું નિધન

Tuesday 17th March 2015 13:18 EDT
 
 

અગ્રણી સામાજસેવક અને બ્રેન્ટ હિન્દુ કાઉન્સિલના ભૂતપુર્વ પ્રમુખ શ્રી વેણીલાલ દામદોર વાઘેલાનું ગત તા. ૧૬મી માર્ચના રોજ ૭૦ વર્ષની વયે નિધન થયું છે. પોતાના સમગ્ર જીવન દરમિયાન વિવિધ સેવાકાર્યો સાથે સંકળાયેલા શ્રી વેણીલાલ કોન્ઝર્વેટીવ પાર્ટીના ચુસ્ત સમર્થક હતા અને વાંઝા સોાસયટી તેમજ અન્ય સંગઠનો સાથે સંકળાયેલા હતા.

સદ્ગત સડબરી લાયન્સ ક્લબના સ્થાપક સદસ્યો પૈકીના એક અને ભૂતપુર્વ પ્રમુખ હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter