બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• ગુર્જર હિન્દુ યુનિયન-યુકે અને મિમાંસા ફાઉન્ડેશન ટ્રસ્ટ-યુકેના સંયુક્ત ઉપક્રમે પૂ. ચિન્મયાનંદ બાપુજીના વ્યાસપીઠ પદે શ્રીમદ્ ભાગવત કથા પારાયણ. તા. 24થી 30 મે (સમયઃ સાંજે 4.00થી 7.00 બાદમાં મહાપ્રસાદ) સ્થળઃ લક્ષ્મી નારાયણ ટેમ્પલ, 60 નેવિલે ક્લોઝ હંસલો, લંડન - TW3 4JG વધુ વિગત માટે સંપર્કઃ ડો. ચેતન અને મીતા મારુ - 044 7581 710 197
• ગુર્જર હિન્દુ યુનિયન દ્વારા 108 હનુમાન ચાલીસા તા. 24 મે (સવારે 11.00થી સાંજે 5.00) અને તા. 25થી 31 મે (સાંજે 4.00થી 7.30) પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની શ્રીમદ્ ભાગવત કથા. સ્થળઃ સનાતન મંદિર, ગુર્જર હિન્દુ યુનિયન, એપલ ટ્રી સેન્ટર, આઇફિલ્ડ એવન્યુ, ક્રોલી RH11 0AF વધુ વિગત માટે સંપર્કઃ ચંદુભાઇ નાયી 07440 744098
• બ્રહ્માકુમારીઝ દ્વારા તા. 7થી 13 જૂન (રોજ સાંજે 6.30થી 8.00) ગુજરાતીમાં 7 દિવસનો ફાસ્ટ ટ્રેક મેડિટેશન કોર્ષ (ઝૂમ માધ્યમથી). રજિસ્ટ્રેશન અને ઝૂમ લિન્ક મેળવવા માટે ઇમેઇલ કરોઃ [email protected]