સુરતઃ આવકવેરા વિભાગે આસારામની ઇન્કવાયરીની જોધપુર કોર્ટમાં અરજી કરી છે. ગયા વર્ષે આયકર વિભાગે આસારામના વિવિધ ઠેકાણે દરોડા પાડી ઢગલેબંધ કાગળો જપ્ત કર્યા હતા અને આશરે ૧૦ કરોડનું સામ્રાજય ધરાવતા આસારામના ૪૨ જેટલા પોટલા ભરી કાગળો શોધી કાઢ્યા હતા.
સુરતઃ આવકવેરા વિભાગે આસારામની ઇન્કવાયરીની જોધપુર કોર્ટમાં અરજી કરી છે. ગયા વર્ષે આયકર વિભાગે આસારામના વિવિધ ઠેકાણે દરોડા પાડી ઢગલેબંધ કાગળો જપ્ત કર્યા હતા અને આશરે ૧૦ કરોડનું સામ્રાજય ધરાવતા આસારામના ૪૨ જેટલા પોટલા ભરી કાગળો શોધી કાઢ્યા હતા.