બીજી નવેમ્બરે વડા પ્રધાન મોદી અક્ષરધામમાં

Wednesday 25th October 2017 08:39 EDT
 
 

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીએપીએસના ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરનાં રજત જયંતી મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. તેઓ બીજી નવેમ્બરે સાંજે ૬થી ૮માં મોદી હરિભક્તોને સંબોધન કરશે. આ પ્રસંગે બીએપીએસ સંસ્થાના વડા સહિતના પ્રમુખ સંતો પણ અક્ષરધામ મંદિરમાં હશે. ગાંધીનગર અક્ષરધામ મંદિરને ૨૫ વર્ષ પૂર્ણ થયા હોઈ તેનો રજત જયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી મહંતસ્વામી મહારાજની હાજરીમાં થશે.


comments powered by Disqus