રાષ્ટ્રપતિની ચૂંટણીઃ માત્ર નીલમ સંજીવ રેડ્ડી જ બિનહરીફ રાષ્ટ્રપતિ બન્યા હતા

Thursday 06th July 2017 01:53 EDT
 
 

વર્ષ ૧૯૪૭માં ભારતને આઝાદી મળ્યા પછી અને વર્ષ ૧૯૫૧માં ભારતનું બંધારણ અમલમાં આવ્યા પછી એકમાત્ર નીલમ સંજીવ રેડ્ડીને બાદ કરતાં અત્યાર સુધી રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાતી આવી છે અને આ પદ માટે ચૂંટણી થતી આવી છે. ૧૭મી જુલાઈએ યોજાનારી આગામી રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટે એનડીએ (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) તરફથી રામનાથ કોવિંદનું નામ આ પદ માટે નોંધાયું છે અને યુપીએ (યુનાઈટેડ પ્રોગેસિવ અલાયન્સ) તરફથી મીરાં કુમારનું નામ જાહેર કરાયું છે. અહીં એ જાણકારી આપવામાં આવી છે કે અત્યાર સુધીમાં કયા ઉમેદવારે કયા વર્ષમાં કેટલા વોટથી કયા ઉમેદવારની સામે જીત મેળવીને રાષ્ટ્રપતિ પદ મેળવ્યું હતું.


comments powered by Disqus