
જયપુરના મહારાણી ગાયત્રી દેવીના કલેકશનના હિસ્સો બનેલા 17મી સદીના કાંસાના નક્ષત્રયંત્રની આગામી સપ્તાહે સોધબી દ્વારા લંડનમાં હરાજી થશે. આ યંત્રને 17મી સદીનું...
જયપુરના મહારાણી ગાયત્રી દેવીના કલેકશનના હિસ્સો બનેલા 17મી સદીના કાંસાના નક્ષત્રયંત્રની આગામી સપ્તાહે સોધબી દ્વારા લંડનમાં હરાજી થશે. આ યંત્રને 17મી સદીનું ખગોળીય કોમ્પ્યુટર પણ માનવામાં આવે છે. આ હરાજીમાં નક્ષત્રયંત્રના લાખો પાઉન્ડ ઉપજે તેમ માનવામાં...
ભારતના કુલ અતિ-શ્રીમંત વ્યક્તિઓ પૈકી 35 ટકા મુંબઈમાં વસે છે. આ સાથે જ ભારત અને અમેરિકામાં ખાનગી સંપત્તિમાં અભૂતપૂર્વ વધારો થયો છે, જેના કારણે વિશ્વમાં પ્રતિદિન 89 નવા અતિ-શ્રીમંતોનો ઉમેરો થઈ રહ્યો છે. વિશ્વની જાણીતી કન્સલ્ટન્સી ફર્મના રિપોર્ટ...

જયપુરના મહારાણી ગાયત્રી દેવીના કલેકશનના હિસ્સો બનેલા 17મી સદીના કાંસાના નક્ષત્રયંત્રની આગામી સપ્તાહે સોધબી દ્વારા લંડનમાં હરાજી થશે. આ યંત્રને 17મી સદીનું...
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની પ્રથમ વરસી પર બ્રિટને આતંકવાદ સામે કડક વલણ અપનાવ્યું છે. બ્રિટિશ સરકારે આ ઘટનામાં જીવ ગુમાવનારા નિર્દોષ ભારતીય નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ કોઈપણ સ્વરૂપમાં ફેલાયેલા...
હૈદરાબાદમાં ત્રણ વર્ષ પહેલાં થયેલા ચકચારી આર્સેનિક પોઈઝનિંગ કેસમાં નવો વળાંક આવ્યો છે. પોતાની સાસુને ઝેર આપીને મોતને ઘાટ ઉતારવાનો આરોપ ધરાવતો બ્રિટિશ ભારતીય ફાર્માસિસ્ટ અજિતકુમાર મુપ્પરપુ હવે ભારતને સોંપવામાં ન આવે તે માટે બ્રિટનની કોર્ટમાં...

ભારતના કુલ અતિ-શ્રીમંત વ્યક્તિઓ પૈકી 35 ટકા મુંબઈમાં વસે છે. આ સાથે જ ભારત અને અમેરિકામાં ખાનગી સંપત્તિમાં અભૂતપૂર્વ વધારો થયો છે, જેના કારણે વિશ્વમાં...

કોઇ વાતે નારાજગી વ્યક્ત કરવા ધરણાં - વિરોધ તો દેશવિદેશમાં થતાં હોય છે, પરંતુ પંજાબના પટિયાલામાં થયેલા અનોખા ધરણાંએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. એક્ટિવિસ્ટ...

બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર ચન્દ્રુ ઐયરે પ્રણેતા સમાજ સુધારક લોર્ડ બસવેશ્વરાની 895મી જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ બ્રિટિશ પાર્લામેન્ટ નજીક આવેલા સ્મારક પર...

ભારત અને જર્મની વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં એક બહુ મોટી ડીલ થવાની તૈયારીમાં છે. આ ડીલ 8 બિલિયન ડોલર (આશરે 75,272 કરોડ રૂપિયા)ની છે અને આગામી 90 દિવસની અંદર...

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સોમવારે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (મુક્ત વેપાર કરાર - FTA) પર હસ્તાક્ષર કરાયા હતા. આ ઐતિહાસિક કરારની સાથે જ બંને દેશો વચ્ચે...

સમગ્ર દેશને હચમચાવી નાંખનારા પહલગામ આતંકી હુમલાની પ્રથમ વરસી 22 એપ્રિલે કાશ્મીર ખીણની તસવીર બદલાયેલી જોવા મળતી હતી. કડક દેખરેખ અને ગયા વર્ષે 3500થી વધુ...

બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 92 ટકા જેવું વિક્રમજનક મતદાન થયા બાદ હવે સહુકોઇની નજર બુધવારે થનારા બીજા અને છેલ્લા તબક્કાના મતદાન પર છે....