વડીલો માટે કેર હોમ જરૂરી છે તેવો વિચાર રજૂ કરનારા વિલ્સડન સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી અને કચ્છી દાનવીર કે કે જેસાણીને મહંત સ્વામી ધર્મનંદનદાસજીના હસ્તે ‘સત્સંગ ગૌરવ’ પુરસ્કાર અને ટ્રોફી આપીને તેમનું વિશેષ સન્માન કરાયું હતું.