79મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીઃ એકતા - પરંપરા - પ્રગતિની પ્રેરણા આપતો અવસર

લંડન સ્થિત ભારતીય હાઈ કમિશન અને બ્રિટનમાં વસતાં ભારતીયો દ્વારા આયોજિત 79મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સામેલ થવાનો અવસર અમારા માટે બહુ જ પ્રેરણાદાયી બની રહ્યો. આ પ્રસંગે અમને ગુજરાત સમાચાર - એશિયન વોઇસના પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ સહિતના અનેક...

અનુપમ મિશન ડેન્હામ મંદિર દશાબ્દી મહોત્સવ ભક્તિભાવથી ઉજવાયો

અનુપમ મિશન ડેન્હામ મંદિરના દશ વર્ષ પૂરા થતાં હોવાથી દશાબ્દી પાટોત્સવનું 13થી 17 ઓગસ્ટ દરમિયાન સુંદર આયોજન કરાયું હતું. આ પૂર્વે 9 અને 10 ઓગસ્ટ બે દિવસ આંતરરાષ્ટ્રીય યુથ કન્વેશન યોજાયું અને ત્યાર બાદ પાંચ દિવસ દશાબ્દી પર્વના વિવિધ કાર્યક્રમો...

લંડન સ્થિત ભારતીય હાઈ કમિશન અને બ્રિટનમાં વસતાં ભારતીયો દ્વારા આયોજિત 79મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સામેલ થવાનો અવસર અમારા માટે બહુ જ પ્રેરણાદાયી બની...

અનુપમ મિશન ડેન્હામ મંદિરના દશ વર્ષ પૂરા થતાં હોવાથી દશાબ્દી પાટોત્સવનું 13થી 17 ઓગસ્ટ દરમિયાન સુંદર આયોજન કરાયું હતું. આ પૂર્વે 9 અને 10 ઓગસ્ટ બે દિવસ...

યુકેસ્થિત ભારતીય હાઈ કમિશન અને યુકેની ભારતીય સંસ્થાઓના ઉપક્રમે યુકેસ્થિત ભારતીયો માટે શનિવાર 30 ઓગસ્ટના દિવસે ભારતના 79મા સ્વાતંત્ર્યદિનની ઊજવણી કરવામાં આવનાર છે. ઊજવણીનો આ કાર્યક્રમ નવનાત સેન્ટર, પ્રિન્ટિંગ હાઉસ LN. HAYES UB3 1AR ખાતે સવારના...

હેરોના મેયર કાઉન્સિલર અંજના પટેલે ઐતિહાસિક ફેટેસ દ ગાયન્ટ ઉત્સવની ઊજવણીમાં હાજરી આપવા ટ્વિન ટાઉન ડુઆઈની મુલાકાત લીધી હતી. આ ઉત્સવમાં વિશાળકાય પૂતળાઓને...

લંડનસ્થિત પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢાનું કેનેડિયન મેમોરિયલ કિરોપ્રેક્ટિક કોલેજ (CMCC)ના   35મા રિયુનિયન ઈવેન્ટમાં કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માન...

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ...

બ્રિટિશ ભારતીય સમાજના અવાજ તરીકે આગવી નામના અને ખ્યાતિ ધરાવતા ‘ગુજરાત સમાચાર’ સાપ્તાહિકે 53મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે તે પ્રસંગે માનવંતા વાચક મિત્રોએ...

હેય્ઝ સ્થિત નવનાત સેન્ટરમાં શનિવારે યોજાયેલા શાનદાર સમારોહમાં ગુજરાત સમાચારના 53મા જન્મદિનની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત અને ગુજરાતીતાની ઝાંખી...

લંડનમાં વસતાં ગુજરાતી સમુદાયમાં આગવી લોકચાહના ધરાવતા ‘સર્વમિત્ર’ સ્વ. ભાનુભાઇ પંડ્યાને તેમના મનપસંદ ગીતસંગીત દ્વારા સૂરિલી સ્મરણાંજલિ આપવાનો યાદગાર કાર્યક્રમ...



to the free, weekly Gujarat Samachar email newsletter