સાહિત્યકાર નસીર ઈસ્માઈલીનું નિધન

Wednesday 05th May 2021 07:17 EDT
 
 

અમદાવાદઃ કોરોનાના ક્હેર વચ્ચે વધારે એક ગુજરાતી સાહિત્યકારનું દુઃખદ નિધન થયું છે. ગુજરાતના જાણીતા લેખ નસીર ઈસ્માઈલી ૭૪ વર્ષે કોરોના સામે જંગ હારી ગયા છે. તેઓ સેન્ટ્રલ બેંકના નિવૃત અધિકારી હતા. તેમનો જન્મ ૧૨ ઓગષ્ટ ૧૯૪૬માં હિંમતનગર ખાતે થયો હતો. તેમનું મુળ વતન ધોળકા હતા. તેઓ પોતાની કૃતિ સ્વપ્ન મૃત્યુ નામની નવલિકાથી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. 


comments powered by Disqus