ભુજ-અમદાવાદ ‘વંદે ભારત’ ટ્રેનની સફળ ટ્રાયલ

Wednesday 11th September 2024 03:44 EDT
 
 

આગામી નવરાત્રી-દિવાળી આસપાસથી ભુજ-અમદાવાદ વચ્ચે 110 કિમીની ઝડપે વંદે ભારત ટ્રેન દોડતી થશે તેવા અહેવાલ છે. ભુજ-અમદાવાદ વચ્ચે વંદે ભારતની ટ્રાયલ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. ઔદ્યોગિક અને પ્રવાસનને સાંકળતા કચ્છથી વંદે ભારત નજીકના ભવિષ્યમાં મુંબઈથી ભુજ વાયા અમદાવાદ દોડાવાય તેવી સંભાવના છે. 


comments powered by Disqus