ચૂંટણીપંચના આદેશથી ગૃહવિભાગના એસીએસ બદલવા પડ્યા

Wednesday 20th March 2024 06:08 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાત સરકારે કેન્દ્રીય ચૂંટણીપંચના આદેશને પગલે રાજ્યના ગૃહવિભાગનો વધારાનો ચાર્જ અધિક મુખ્ય સચિવ પંકજ જોશી પાસેથી લઈને અધિક મુખ્ય સચિવ અમરેન્દ્રકુમાર રાકેશને સોંપ્યો છે. પંકજ જોશી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તરીકે રેગ્યુલર પોસ્ટિંગ પર હોઈ ચૂંટણીપંચે વાંધો લીધો હતો અને અન્યને ચાર્જ સોંપવા હુકમ કર્યો હતોે.


comments powered by Disqus