પત્રકાર દીર્ઘાયુ વ્યાસ તોડકાંડમાં ફસાયોઃ પોલીસનો ઢાંકપીછોડો

Wednesday 08th October 2025 06:00 EDT
 
 

અમદાવાદઃ જાણીતા મીડિયા હાઉસના પત્રકાર દીર્ઘાયુ વ્યાસ રૂ. 10 લાખના તોડકાંડમાં ફસાયો, જે બાદ અનેક કાંડ સામે આવી રહ્યા છે.  પ્રાથમિક તપાસમાં પોલીસ સમક્ષ દીર્ઘાયુએ ખુલાસો કર્યો કે, રૂ. 10 લાખના તોડમાં  તેની વેબસાઇટના બે સિનિયરને ભાગ આપી સાચવ્યા હતા, પરંતુ ગાંધીનગરથી દબાણ આવતાં તેને મુખ્ય આરોપી બનાવીને અન્ય લોકોની ભૂમિકાનો ઢાંકપિછોડો કરાયો છે.


comments powered by Disqus