બહુચરાજીમાં સોમવારે વૈશાખી પૂનમ નિમિત્તે રાત્રે ભક્તોની ઉપસ્થિતિમાં નીકળેલી બહુચર માતાની પાલખીને ત્રિરંગાનો શણગાર કરાયો હતો.