ચોટીલામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય અંતે ખુલ્લું મુકાયું

Wednesday 15th October 2025 05:04 EDT
 
 

ચોટીલાઃ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવનચરિત્ર પર સંગ્રહાલય બનાવાયું છે, જે ખુલ્લું મુકાયા બાદ ફાયર એનઓસીને કારણે પ્રવાસીઓ માટે ખુલ્લું ન મુકાતાં ચર્ચાની એરણે હતું, .ત્યારે હાલ સંગ્રહાલય જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું છે. સામાન્ય જનતા માટે રૂ. 20, વિદ્યાર્થીઓ માટે રૂ. 10, સિનિયર સિટીઝન માટે રૂ. 10, દિવ્યાંગો માટે વિનામૂલ્યે અને એનઆરઆઇનો ટિકિટ દર રૂ. 50 છે.


comments powered by Disqus