સંસદ આતંકી હુમલાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ

Wednesday 17th December 2025 03:43 EST
 
 

2001માં સંસદ પર થયેલા આતંકી હુમલા દરમિયાન લોકશાહીના મંદિરને બચાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા જાનબાઝ શહીદોને શનિવારે સંસદ ભવન ખાતે શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, રાહુલ ગાંધી સહિતના સાંસદોએ શહીદોને પુષ્પાંજલિ આપી તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.


comments powered by Disqus